Monday, 2 December 2013

આપથી ગભરાય છે મોદી: કેજરીવાલ

arvind kejriwal attacks on modi
નવી દિલ્હી :
આમ આદમી પાર્ટીનાં નેતા અરવિંદ કેજરીવાલે ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા કહ્યુ કે મોદી આમ આદમી પાર્ટીથી ગભરાઇ ગયા છે. દિલ્હીમાં ચૂંટણી પ્રચારનાં અંતિમ દિવસે કેજરીવાલે મોદી પર પ્રહાર કર્યા.

No comments:

Post a Comment