
મુંબઇ :
આરબીઆઈએ થોડા દિવસો પહેલા જ બેંકોને આદેશ કર્યો હતો કે જે પણ બેંકો 26 નવેમ્બર બાદ એટીએમ કે પીઓએસ મશીન લગાવે તેમાં બાયોમેટ્રિક રીડર લાગેલું હોવું જોઈએ. કારણકે ગ્રાહકો આધાર કાર્ડ દ્વારા ખરીદી કરી શકે. પેમેન્ટ માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડને પીઓએસ મશીનમાં સ્વાઇપ કરવામાં આવે છે. સરકારના આ પગલાનો બેંકો તીવ્ર વિરોધ કરવાનું વિચારી રહી છે.
No comments:
Post a Comment