Wednesday, 11 December 2013

નારાયણે બળાત્કારનો ગુનો તથા મોક્ષને પોતાનો પુત્ર સ્વીકાર્યો

narayan sai says he fathered aide s child
સુરત :
સુરતની પીડીતા પર બળાત્કાર ગુજારવામા આવેલા પ્રકરણમા આખરે નારાયણ સાઇએ પોતે પીડીતા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ સ્વીકારી લીધો હતો. તેમજ  તેને અન્ય આઠ સાધિકા સાથે પણ શારીરિક સંબધ બાધ્યો હોવાની તથા મોક્ષ પોતાનો પુત્ર હોવાની વાત પણ સ્વીકારી હતી.

No comments:

Post a Comment