
દેશ એક આમૂલ રાજકીય પરિવર્તનના આરે ઉભો છે. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો વિષે પુષ્કળ મલ્લીનાથી થઇ ચૂકી છે અને પક્ષીય નફાનુકસાનના સરવૈયાં બહાર પડી ગયાં છે.જનાદેશ ૨૦૧૩નો છે પણ તેનો અર્થ કાઢનારાની નજર ૨૦૧૪ પર છે. જે થયું છે તેના આધારે શું થશે તેનો વર્તારો કાઢવાની કવાયત ચાલે છે.
No comments:
Post a Comment