
બળાત્કારના કેસ દાખલ થયા પછીથી ફરાર થયેલ નારાયણ સાંઈ આખરે પોલીસથી કેવી રીતે 59 દિવસ સુધી બચતો રહ્યો ? આ સવાલનો જવાબ હવે મળી ગયો છે. રેપ કેસમાં ફસાયેલ નારાયણ સાંઈને લુકઆઉટ નોટિસ જાહેર થવા પછીથી પોલીસથી બચવા માટે ક્રાઈમ બ્રાન્ચના એક સબ ઈન્સપેક્ટરને લાંચમાં 5 કરોડ રૂપિયા આપ્યા હતા.
No comments:
Post a Comment