
ઘાસ-ચારા ગોટાળામાં રાંચી જેલમાં બંધ આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધી છે. આ પહેલા હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. લાલૂને જામીન મળવાથી તેમને જેલથી બાહર આવવા પર ચૂંટણી તૈયારીઓ કરવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે.
No comments:
Post a Comment