નવી દિલ્હી :
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ પરોક્ષ રીતે પક્ષ દ્વારા કરવામાં આવતાં મોદી લહેરના પ્રચાર પર સવાલ ઉભો કરતાં હાલમાં મળેલી રાજ્યોના વિધાનસભાની ચૂંટણીમાં મળેલી ભારે જીતને રાજ્યાના મુખ્યમંત્રીઓને પણ ક્રેડીટ આપી હતી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/india-politics-top/

No comments:
Post a Comment