Thursday, 5 December 2013

RTI કાર્યકર્તાનો લખનૌમાં થશે જમાવડો

rti activists gathering in lucknow
લખનૌ :
લખનૌમાં શનિવારે દેશભરના આરટીઆઈ કાર્યકર્તા ભેગા થશે. આ આરટીઆઈ કાર્યકર્તા સામાજિક સંગઠ એશ્વર્યાજ સેવા સંસ્થાના તરફથી આયોજિત આરટીઆઈ રત્ન સન્માન સમારોહ અને રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. સંગઠનના સચિવ ઉર્વશી શર્માએ જણાવ્યું કે તેમનું સંગઠન પ્રાપ્ત અરજીઓના આધાર પર ત્રણ આરટીઆઈ કાર્યકર્તાઓને તેમના સારા કાર્યને માટે સન્માન કરાશે, જેથી તેઓ સમાજ અને અન્ય આરટીઆઈ કાર્યકર્તાઓને માટે પ્રેરણાસ્ત્રોત બને.

No comments:

Post a Comment