
બોરાપો-ઘનબાદ : ઝારખંડના આપત્તિ સંચાલન મંત્રી મનન માલક્કા મલિકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ કથિત રૂપે આપેલ નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. ભાજપે આની પર કડક વલણ દાખવ્યું છે.મંત્રીએ મંગળવારે બોકારોમાં કહ્યું હતું કે હજુ મોદી લોખંજનો ટુકડો માગી રહ્યા છે. આગળ તેઓ....? ભાજપની રાજ્ય ઈકાઈના અધ્યક્ષ રવિન્દ્ર રાયે આ નિવેદનને અપમાનજનક ટિપ્પણી જણાવતા કહ્યું કે મહિલા પંચે આની પર પોતાની મેળે જ સમજીને તેમને નોટિસ આપવી જોઈએ. મંત્રી અને તેમની કોંગ્રેસ પાર્ટીએ આ બાબત પર માફી માગવી જોઈએ.
Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-triggered-by-the-controversial-statements-against-modi/
No comments:
Post a Comment