
નવી દિલ્હી : ભાજપના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના પહેલા મોટા પ્રમાણમાં જનસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. તેઓ દેશના ખૂણા-ખૂણામાં રેલીઓનું સંબોધન કરશે. જણાવવામાં આવી રહ્યું છે તેમની ટીમે યોજના બનાવી છે કે તેઓ ઓછામાં ઓછા 25 કરોડ લોકોનું સંબોધન કરશે. આના માટે 250 જનસભાઓનું સંબોધન કરવાની યોજના છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/bjps-plan-for-narendra-modi-25-crore-people-250-rallies/
No comments:
Post a Comment