Saturday, 7 December 2013

ગાંગુલીને બરતરફ કરવા મમતાએ ફરી લખી ચિઠ્ઠી

mamta again wrote a letter to the dismissal of ganguly

કોલકત્તા :
ઈન્ટર્નની સાથે ગેરવર્તનના દોષી જણાયેલા સેવાનિવૃત્ત જ્જને પશ્ચિમ બંગાળના માનવધિકાર પંચે અધ્યક્ષ પદથી હટાવવાની માગને જોતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને બીજી વાર ચિઠ્ઠી લખીને કાર્યવાહીની માગ કરી.

No comments:

Post a Comment