
નવી દિલ્હી :
પ્રધાનમંત્રી મનમોહન સિંહે આજે એચટી લીડરશિપ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે દેશના વિકાસ દર બે ગણાથી વધીને વર્ષના સાત ટકા સુધીનો થઈ ગયો છે અને છેલ્લા 20 વર્ષમાં અર્થવ્યવસ્થાના વિકાસની ગતિ ઝડપી થઈ છે. પીએમએ કહ્યું કે આજે કેટલાક લોકો પાંચ ટકાનો વિકાસ દરથી અસંતોષ અનુભવી રહ્યા છે, જ્યારે છેલ્લા 20 વર્ષોથી પાંચ ટકાનો વિકાસ દર પંચવર્ષીય યોજનાનો લક્ષ્ય દર રહેલો છે.
No comments:
Post a Comment