Tuesday, 3 December 2013

IITનાં વિદ્યાર્થીઓએ સવા કરોડની નોકરી ફગાવી

iit graduates reject oracles crore
કાનપુર :
આઇઆઇટી કાનપુરનાં 2 વિદ્યાર્થીઓએ એમએનસી કંપની ઔરેક્લની સવા-સવા કરોડ રૂપિયા કરતા પણ વધુની નોકરી નકારી દીધી. અને તેનાથી અડધા પગારની નોકરી સ્વીકારી.

No comments:

Post a Comment