Tuesday, 3 December 2013

શિંદેએ ફેરવી તોળ્યુ, 'સાહેબ'ની તપાસ નહીં થાય

shinde backtracks rules out snoopgate
નવી દિલ્હી :
કેન્દ્ર સરકાર ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી પર લાગેલા કથિત જાસૂસીનાં આરોપોની તપાસ નહીં કરાવે. ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ પોતાના અગાઉના નિવેદનથી પલટી મારતા કહ્યુ કે આ રાજ્યનાં અધિકાર ક્ષેત્રનો મામલો છે. અને કેન્દ્ર આ મામલમાં દખલ નહીં કરે.

No comments:

Post a Comment