Thursday, 5 December 2013

દ્વારકાધીશને સોનાનો મુકુટ અર્પણ

gold mukut to dwarkadhish by punjab family
દ્વારકા :
ભારતના પ‌શ્ચિ‌મ છેડે આવેલા ચારધામોમાંના પૈકીના એક યાત્રાધામમાં બિરાજતા ભગવાન દ્વારિકાધીશના દર્શનનું મહત્ત્વ અને આસ્થામાં દિન-પ્રતિદિન વધારો થતાં ભકતો દ્વારા ભગવાનને સમયાંતરે સોના-ચાંદીના દાગીના, રત્નો અર્પણ કરવામાં આવે છે.

No comments:

Post a Comment