
જમ્મૂ-કાશ્મીરમાં ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીનાં એક દિવસ બાદ શ્રીનગરથી 15 કિલોમીટર દૂર આજે આંતકી હુમલો થયો. જેમાં એક એચએસઓ શહીદ થયા, જ્યારે 2 પોલીસકર્મીઓને ઇજા થઇ છે. શ્રીનગરથી થોડા અંતરે બડગામ જિલ્લાનાં ચાદુરામાં આ આંતકી હુમલો થયો.
No comments:
Post a Comment