Thursday, 21 November 2013

તોફાનોમાં માત્ર મુસ્લિમ પીડિતો માટે પુનર્વાસ ?: સુપ્રીમ

supreme court snubs up govt for notification
નવી દિલ્હી :
મુઝફ્ફરનગર તોફાનો મામલે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવતા કહ્યુ કે તોફાનોનાં પીડિતોમાં માત્ર મુસ્લિમો પિડીતોનો ઉલ્લેખ કેમ થઇ રહ્યો છે ? કોઇ હિંદુ પીડિત નથી ? સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તોફાનોમાં હિંદુ-મુસલમાન બંને પક્ષનાં લોકો પીડિત છે. સરકારે બંને પક્ષોનાં પીડિતોનાં પુનર્વાસની વાત કરવી જોઇએ.

No comments:

Post a Comment