લોકાયુક્તનો નવો કાયદો ક્યાં...?
અમદાવાદ : ગુજરાત સરકારે નવા લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટીસ ડી. પી. બૂચના નામની ભલામણ કરી છે અને તેમને લોકાયુક્તના શપથ લેવડાવવા રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનિવાલ તેમને આમંત્રિત કરે એવી વિનંતી કરી છે. જસ્ટીસ ડી. પી. બૂચના નામને વિરોધપક્ષનો ટેકો હોવાથી તેઓ નવા લોકાયુક્ત તરીકે નિયુક્ત થાય એમ માનવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે વિધાનસભામાં જે લોકાયુક્ત આયોગનો નવો કાયદો પસાર કર્યો હતો તે ક્યાં છે તેની પણ નોંધ લેવાય તે આ તબક્કે જરૂરી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/where-is-new-lokayukta-law-in-gujarat-state/
No comments:
Post a Comment