Tuesday, 26 November 2013

આરુષિ કેસ: તલવાર દંપતિને આજીવન કેદની સજા

rajesh talwar and nupur get life term for killing aarushi hemraj
નવી દિલ્હી :
આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં દોષિત રાજેશ અને નૂપુર તલવારે વિશેષ સીબીઆઇ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટમાં બંને પક્ષોનાં વકીલોની દલીલો પૂર્ણ થઇ ગઇ છે. સીબીઆઇએ આરુષિ-હેમરાજ મર્ડર કેસને રેયરેસ્ટ ઑફ ધ રેયર કેસ ગણાવીને તલવાર દંપતિ માટે ફાંસીની સજાની માંગ કરી હતી. કોર્ટે પોતાનો આદેશ સંભળાવતા તલવાર દંપતિને આજીવન કેદની સજા ફટકારી છે.

No comments:

Post a Comment