
ચેન્નઈ :
પોંડિચેરી કોર્ટે 2004ના ચર્ચિત શંકરરમણ હત્યાકાંડમાં આરોપી કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે બધા જ 23 આરોપીઓને હત્યાના આરોપથી દોષમુક્ત જાહેર કર્યા. શંકરરમણ કાંચીપુરમના વરદરાજપેરુમલના મંદિરના વ્યવસ્થાપક હતા.
No comments:
Post a Comment