
મુંબઈનાં ૨૬/૧૧ આતંકવાદી હુમલાની આજે પાંચમી વરસી છે. ત્યારે આ હુમલામાં મૃત્યુ પામનાર લોકોને સંયુક્ત રાષ્ટ્ર સંઘે શ્રધ્ધાંજલી અર્પિ હતી. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘે તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણવવામાં આવ્યુ છે કે આ એક ભયાનક અપરાધ હતો. જેનાં દોષીતોને કડકમાં કડક સજા મળવી જોઈએ.
No comments:
Post a Comment