
શિવસેનાના નેતા અને પૂર્વ લોકસભના અધય્ક્ષ મનોહર જોશીએ શુક્રવારે પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની સાર્વજનિક રીતે માફી માગી લીધી. જોશીએ તેમના નેતૃત્વની શાખ પર સવાલ ઉઠાવ્યા હતા. જોશીએ એક નિવેદનમાં કહ્યું કે જો આ તેમની ટિપ્પણીથી પાર્ટી અધ્યક્ષની મર્યાદા ઓછી થઈ હોય કે તેઓ બેઆબરૂ થયા હોય તો હું સાર્વજનિક માફી માગુ છું.
No comments:
Post a Comment