અમદાવાદ : ભ્રષ્ટાચાર સામે બે-ત્રણ વર્ષ પહેલા ઉપવાસ આંદોલન કરનાર અણ્ણા હજારે દ્વારા 10મી ડિસેમ્બરથી ફરી એકવાર લોકપાલ માટે ઉપવાસ કરવાની જાહેરાત કરી છે ત્યારે ભાજપના સૂત્રો એમ કહે છે કે અણ્યા હઝારેએ થોડોક સમય શાંત રહેવું જોઇએ કેમ કે લોકસભાની ચૂંટણીઓ બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન થશે એટલે અણ્ણા હજારેને કોઇ ઉપવાસ આંદોલન કરવું નહીં પડે અને તેમની લોકપાલની માગણી સંતોષાઈ જાય તે પ્રકારનાં પગલાં ભ્રષ્ટાચાર સામે લેવામાં આવશે. Read Full News: http://www.globalgujaratnews.com/article/modi-will-declare-model-lokpal-law-after-win-lok-sabha-election-2014/
No comments:
Post a Comment