
નવી દિલ્હી : ભારત સરકાર અંડરવલ્ડૅ ડોન દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવા માટે સક્રિય થઇ છે. અને એફબીઆઇની મદદથી જોઇન્ટ ઓપરેશન દ્વારા દાઉદને ભારત લાવવાની તૈયારીઓ થઇ રહી છે.
ભારતનાં ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યુ કે દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવામાં સફળતા મળી શકે છે. તેમણે કહ્યુ કે અમને દાઉદની મુવમેન્ટની ખબર છે. અને જો બધુ યોગ્ય રહ્યુ તો દાઉદને ભારત લાવવામાં ઝડપથી સફળતા મળશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/we-can-bring-dawood-ibrahim-back-to-india-home-minister-says-sushil-kumar-shinde/
No comments:
Post a Comment