Sunday, 5 January 2014

મનમોહન સિંહે વિદાય લઈ લીધીઃ ઈતિહાસકારો શું કહેશે?

manmohan singh withdraws what will the historians say
અમદાવાદ : 

મનમોહન સિંહે સમયસર વિદાય લઈ લીધી એમ કહેવું યોગ્ય ગણાશે. ભારત જેવા વિશાળ દેશના વડાપ્રધાન તરીકે 10 વર્ષ કામ કરવું એ મોટી સિદ્ધિ છે. એ સિદ્ધિના કેટલા દેશની કેટલી રિદ્ધિ થઈ તે ઈતિહાસ કહેશે. વડા પ્રધાને પણ એ જ વાત વારેવારે કહી. તેમણે કહ્યું કે સમય અને સંજોગો અનુસાર તેમણે બેસ્ટ કરવાની કોશિશ કરી છે, પરંતુ તેના લેખાંજોખાં આવનારા સમયમાં ઈતિહાસકારો કહેશે. મનમોહન ધ પ્રાઈમ મિનિસ્ટર અને મનમોહન, ધ ઈકોનોમિસ્ટ એવી તેમને મુખ્ય ઓળખના લેખાંજોખાં લેવાશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/manmohan-singh-withdraws-what-will-the-historians-say/

No comments:

Post a Comment