કેજરીવાલ હવે નહી ભરે જનતા દરબાર
નવી દિલ્હી :
જનતાના મુખ્ય હિરોના રીતથી પોતાને સાબિત
કરવાને માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જનતા દરબાર
લગાવ્યો હતો. જેથી જનતાની ફરિયાદ સીધા રીતથી જ સાંભળવામાં આવી શકે. શનિવારે
જનતા દરબારમાં બેકાબૂ ભીડના કારણથી જનતા દરબાર સ્થગિત કરવું પડ્યું. ખબર
મળી છે કે કેજરીવાલ હવે જનતા દરબાર નહી લગાવે હવે ઓનલાઈન ફરિયાગ મંગાવશે.
ફરિયાદને માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાશે. જો કે મુખ્યમંત્રી
અઠવાડિયામાં એક દિવસ લોકોની સાથે મુલાકાત કરશે પરંતુ ફરિયાદ સાંભળવા માટે
નહીં.
Read Full News: http://www.globalgujaratnews.com/article/now-janta-darbar-will-not-be-organised-in-delhi-complaints-will-be-filed-online/
No comments:
Post a Comment