નવી દિલ્હી : દિલ્હીના
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહને સંબોધન આપ્યું અને મંત્રી મનિષ
સિસોદીયા દ્રારા વિશ્વાસમતનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જે બહુમતીથી
પાસ થઈ ગયો છે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે ગૃહમાં મુદ્દોઓ રજૂ કર્યા હતા.
અને તે મુદ્દાના આધારે સમર્થન આપવાનું જણાવ્યું હતું. અરવિંદ કેજીરવાલે
ગૃહમાં શું કહ્યું તે વાંચો.
Read Full News: http://www.globalgujaratnews.com/article/aap-got-vote-of-confidence-successfully/
No comments:
Post a Comment