અમદાવાદ : સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓનો માહોલ ધીમે ધીમે સર્જાઇ રહ્યો છે. ખાસ કરીને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જે પ્રકારે આવકાર મળી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી સૌરભ પટેલનું
સ્પષ્ટપણે માનવું છે કે આગામી ચૂંટણીઓ બાદ કેન્દ્રમાં એનડીએની સરકાર રચાશે
અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તેમાં
શંકાને કોઇ સ્થાન નથી. જીજીએન
સાથેની એક ખાસ વાતચીતમાં કેબિનેટમંત્રીએ વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે
પોતાના વિચારો સ્પષ્ટ કર્યા હતા. તેમની સાથેની મુલાકાતના અંશો આ પ્રમાણે
છેઃ
Read Full News: http://www.globalgujaratnews.com/article/interview-of-gujarat-energy-minister/
Read Full News: http://www.globalgujaratnews.com/article/interview-of-gujarat-energy-minister/
No comments:
Post a Comment