નવી દિલ્હી : 27મી
જાન્યુઆરી, સોમવારના રોજ ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસ
ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદીને વર્ષ 2002ના રમખાણ સંદર્ભે આકરી નિવેદન
આપ્યું હતું. જેને લઈને લાલપીળી થયેલી ભાજપે આજે વળતો પ્રહાર કર્યો છે.
ભાજપે કહ્યું કે મોદી સામે ચર્ચામાં ઉતરવામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ બચી
રહ્યાં છે. અને તમને ખબર છેકે લોકસભાની ચૂંટણીમાં તેમની હાર નિશ્ચિત છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/rahul-gandhi-ill-informed-about-1984-riots-bjp/
Read Full News: http://www.globalgujaratnews.com/article/rahul-gandhi-ill-informed-about-1984-riots-bjp/
No comments:
Post a Comment