Thursday, 13 February 2014

Idea of premiums train work in practice than it would benefit to passengers

idea of premiums train work in practice than it would benefit to passengers

અમદાવાદ : કેટલીક વાર ગરીબ લોકો તરફ સહાનુભૂતિ દર્શાવીને તેમના નામે જે મુદ્દા ઉછાળવામાં આવે છે તેનાથી વધુ નુકસાન ગરીબોને થાય છે. ગરીબો તરફ સહાનુભૂતિની નહીં, તેમને ગરીબીમાંથી બહાર લાવવા માટેના પ્રયાસોની જરૂર છે. તે માટે શું કરી શકાય તે જુદો મુદ્દો છે અને ભાજપ ડેવલપમેન્ટન ડબલાં ખખડાવે છે તેમ બદ્ધેબદ્ધાંને અમીર કરી દેવાની પણ જરૂર નથી. રોટી, કપડાં, મકાન એ ત્રણ શબ્દો ઇશ્વરના ત્રણ ડગલાં જેટલા વિશાળ છે, પણ તેમાં થોડા સુધારા એમ કહી શકાય કે મોબાઈલ અને મુસાફરી એ પણ આ જમાનાની બેઝીક જરૂરિયાત બની છે. ગરીબો બંગલા ગાડી માગતા પણ નથી. તેઓ બેઝિક સુવિધાઓ માટે છે અને ગૌરવ સાથે મળે તેમ ઈચ્છે છે.

Read Full News: http://www.globalgujaratnews.in/article/at-least-eight-die-in-pune-ahmedabad-bus-fire/

No comments:

Post a Comment