
અમદાવાદ :
ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ક્યાંથી લોકસભાની ચૂંટણી લડશે તે બાબત હાલ ચર્ચાનો મુખ્ય મુદ્દો બનવા પામી છે. મોટાભાગના તેમના સમર્થકો માને છે કે નરેન્દ્રભાઈએ ગુજરાતમાંથી જ ચૂંટણી લડવી જોઈએ. જ્યોતિષની દ્રષ્ટીએ વૃષભ રાશી સાથે નરેન્દ્ર મોદીને વિશેષ લહેણું હોવાથી તેમને તેવા સ્થળેથી જ ચૂંટણી લડવી જોઈએ તેમ ભાજપના તેમના કેટલાક સમર્થકો સ્પષ્ટ રીતે માની રહ્યા છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/narendra-modi-will-contest-lok-sabha-election-from-gujarat/
No comments:
Post a Comment