
દક્ષિણ ભારતમાં ભાજપે હજી મજબૂત થવાનું છે એમ સૌ કહેતા હોય છે. વાત સાચી છે, પણ અર્ધસાચી છે. અડધા દક્ષિણ ભારતમાં ભાજપ અડધા જેટલું મજબૂત ઓલરેડી થઈ ચૂક્યું છે. કર્ણાટકમાં છેક 1995થી ધીમે ધીમે ભાજપ આગળ વધીને સત્તા સુધી પહોંચી શક્યું હતું. ગુજરાતની જેમ આંતરિક વિખવાદ નડ્યો અને યેદીયુરપ્પાની સરકાર ગઈ, કેમ કે સાથોસાથ ભ્રષ્ટાચારના મોટા આરોપો પણ હતા. પરંતુ યેદીયુરપ્પાને પાછા લાવી શકાયા છે, તેથી ભ્રષ્ટાચારના આક્ષેપોની પરવા કરવાની જરૂર નથી. ભ્રષ્ટાચારી રેડ્ડી બંધુઓના સાથી શ્રીરામુલુને પણ પાછા લેવાયા છે તેથી ભાજપને ફાયદો થવાનો છે, નુકસાન નથી થવાનું
.http://www.globalgujaratnews.com/article/ggn-diary-22-03-14-/
No comments:
Post a Comment