Tuesday, 25 March 2014

કેજરીવાલ પર ઇંડા અને શ્યાહી ફેંકાઇ











દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ઉત્તર પ્રદેશની સાંસ્કૃતિક રાજધાની વારાણસી પહોંચી ગયા કેજરીવાલે અહીં પવિત્ર ગંગા નદીમાં સ્નાન કર્યું. અને ત્યારબાદ કાશી વિશ્વનાથ, ભૈરવ મંદિર તરફ રવાના થયા. અરવિંદ કેજરીવાલનો ભૈરવ મંદિરની બાહર જબરદસ્ત વિરોધ થયો. વિરોધીઓએ કેજરીવાલ વિરૂદ્ધ અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થનમાં નારાઓ પણ લગાવ્યા.
http://www.globalgujaratnews.com/article/uttar-pradesh-kejriwal-reached-in-banaras-today-address-rally/

No comments:

Post a Comment