It s not about my pm to be or not to be rahul gandhi
શીરપુર : મહારાષ્ટ્ર
ખાતે બે દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ
એન્જીન્યરીંગ કોલેજ ખાતે આદિવાસી યુવકો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે
કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી બને કે ન બને, આ બધી જ વાતો બેમાની છે પરંતુ
મુદ્દાની વાત એ છેકે મહિલાઓ અને યુવકો સહિત દરેક ભારતીય અનુભવી રહ્યો છેકે આ
તેમનો દેશ છે.
No comments:
Post a Comment