
ભાજપનાં અધ્યક્ષ રાજનાથ સિંહે લખનૌમાં મુસ્લિમ ધર્મગુરુઓ સાથે મુલાકાત કરતા વિપક્ષોને પ્રહાર કરવાનો મોકો મળ્યો છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે જ્યારે બીજા પક્ષનાં નેતા આવુ કરે છે, તો ભાજપ સાંપ્રદાયિક રાજનીતિ કરવાનો આરોપ લગાવે છે. જ્યારે ભાજપે સફાઇ આપી કે પરિવર્તન માટે તમામ પાસે સમર્થન માંગવામાં આવી રહ્યુ છે.
http://www.globalgujaratnews.com/article/rajnath-singh-meets-muslims-clerics/
No comments:
Post a Comment